Site icon News Continuous Bureau

જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું લાંબી માંદગી બાદ નિધન, સંગીત જગતમાં શોકની લાગણી… 

News Continuous Bureau | Mumbai

દેશના જાણીતા સંતુરવાદક(Santoor maestro ) પંડિત શિવકુમાર શર્માનું(Pandit Shivkumar Sharma)  કાર્ડિયાક અરેસ્ટને(Cardiac arrest) કારણે નિધન થયું છે. 
 
84 વર્ષના મહાન સંગીતકારે(music artist) આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા છે. 

Join Our WhatsApp Community

છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની(Kidney) સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ(Dialysis) પર હતા. 

ભારતીય સંગીતને(Indian music) તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે(International level) વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે.

આ સમાચાર પણ વાંચો :  કેમ અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દૂર છે રણબીર કપૂર? માતા નીતુ કપૂરે જણાવ્યું આ પાછળ નું કારણ

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version