Site icon

Shilpa Shirodkar: શિલ્પા શિરોડકર એ સચિન તેંડુલકર સાથેના અફેરની અફવાઓ પર તોડ્યું મૌન,જણાવી હકીકત

Shilpa Shirodkar: વર્ષો જૂની અફવાઓ પર શિલ્પા શિરોડકર એ સ્પષ્ટ જવાબ આપતા કહ્યું – “સચિન સાથે કોઈ અફેર નહોતું”

Shilpa Shirodkar Breaks Silence on Sachin Tendulkar Affair Rumors

Shilpa Shirodkar Breaks Silence on Sachin Tendulkar Affair Rumors

News Continuous Bureau | Mumbai

Shilpa Shirodkar: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સચિન તેંડુલકર સાથેના અફેરની અફવાઓ પર સ્પષ્ટતા આપી છે. શિલ્પાએ કહ્યું કે તેની સચિન સાથે મુલાકાત બાંદ્રા ઈસ્ટમાં ક્રિકેટ રમતી વખતે થઈ હતી, જ્યાં તેના કઝિન પણ રહેતા હતા. તે સમયે સચિન પહેલેથી જ અંજલિ સાથે સંબંધમાં હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna: અભિનેત્રી ની સાથે સાથે બિઝનેસ વુમન બની રશ્મિકા મંદાના, એક્ટ્રેસ એ લોન્ચ કરી તેની આ પ્રોડક્ટ

શિલ્પાની સ્પષ્ટતા – “માત્ર મિત્રતા હતી”

શિલ્પા શિરોડકર એ કહ્યું કે “અમે બધા મિત્રો હતા. એક અભિનેત્રી અને ક્રિકેટર મળ્યા એટલે લોકોએ તરત અફેરની વાત બનાવી. પરંતુ સચિન સાથે કોઈ પણ પ્રકારનો રોમેન્ટિક સંબંધ નહોતો.”શિલ્પા અને સચિન ની મુલાકાત અને મિત્રતાને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પર ઘણા વર્ષોથી અફવાઓ ચાલી રહી હતી. 


શિલ્પા હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે. તેવારંવાર પોતાના જીવન અને અનુભવો શેર કરે છે. તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેણે વર્ષો જૂની અફવાઓ પર તોડી ચુપ્પી અને સત્ય સામે લાવ્યું

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar-Uri:The Surgical Strike Connection: ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું છે સીધું કનેક્શન! શું બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર મરી જશે?
Nita Ambani: ‘સ્વદેશ’ ઈવેન્ટ માં છવાઈ નીતા અંબાણી, બિઝનેસ વુમન ની સાદગી એ જીત્યા લોકો ના દિલ
Dhurandhar OTT Release: સિનેમાઘરો માં ધૂમ મચાવી રહેલી ધુરંધર ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણવીર સિંહ ની ફિલ્મ
Shahrukh khan: શાહરૂખ ખાને કાજોલ અને ટ્વિંકલ ખન્નાની માંગી માફી! કેમ તે બંનેના શોનો ભાગ ન બની શક્યા? ખુદ જણાવ્યું કારણ
Exit mobile version