Site icon

Sholay Re-Release: મોટા પડદે જય અને વીરુ ને જોવા માટે થઇ જાઓ તૈયાર, આ દિવસે થોડા ટ્વીસ્ટ સાથે રી રિલીઝ થઇ રહી છે શોલે

Sholay Re-Release: ભારતીય સિનેમા ની યાદગાર ફિલ્મ શોલે ફરી થી સિનેમાઘરો માં રિલીઝ થવા જઈ રહી હે પરંતુ આ વખતે ફિલ્મ થોડા બદલાવ સાથે રી રિલીઝ થશે.

Sholay to Re-Release in Theatres on 15th August with Unseen Scenes

Sholay to Re-Release in Theatres on 15th August with Unseen Scenes

News Continuous Bureau | Mumbai

Sholay Re-Release: ભારતીય સિનેમાની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક ‘શોલે’  હવે ફરીથી થિયેટરમાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2025ના રોજ ફરીથી રિલીઝ થવાની છે, જે દિવસે આ ફિલ્મના રિલીઝ ને 50 વર્ષ પૂર્ણ થશે. ફિલ્મના નિર્માતાઓ એ જણાવ્યું છે કે આ રી-રિલીઝમાં દર્શકોને કેટલાક એવા દ્રશ્યો જોવા મળશે જે પહેલાં કટ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Karan Johar: બોલિવૂડ ના આ યુવા ડાયરેક્ટર થી ઈમ્પ્રેસ થયો કરણ જોહર, નિર્દેશક ના વખાણ માં કહી આવી વાત

50મી વર્ષગાંઠે થિયેટરમાં ફરીથી આવશે ‘શોલે’

15 ઓગસ્ટ 1975ના રોજ રિલીઝ થયેલી ‘શોલે’ ફિલ્મને આજે પણ લોકો યાદ કરે છે. અમિતાભ બચ્ચન  અને ધર્મેન્દ્ર ની જય-વીરૂ  ની જોડી, ગબ્બર  ના ડાયલોગ્સ અને ફિલ્મના ગીતો આજે પણ લોકપ્રિય છે. હવે 2025 માં આ ફિલ્મ ફરીથી થિયેટરમાં રિલીઝ થશે અને નવી પેઢી માટે આ એક ખાસ તક હશે.


રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ફિલ્મમાં એવા દ્રશ્યો પણ સામેલ કરવામાં આવી શકે છે જે પહેલાં CBFC દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા. જેમ કે ફિલ્મના મૂળ અંતમાં ઠાકુર એ ગબ્બરને મારી નાખ્યો હતો, પણ તે દ્રશ્ય કાપી નાખવામાં આવ્યું હતું. હવે આ દ્રશ્યો ફરીથી જોવા મળી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kisan Kanya: ભારતની પહેલી રંગીન ફિલ્મ ‘કિસાન કન્યા’ 1937માં થઇ હતી રિલીઝ, આ કારણ થી વી. શાંતારામ ઈતિહાસ રચવામાં રહી ગયા પાછળ
Naagin 7 Promo: ‘નાગિન 7’ના નવા પ્રોમો પર ફેન્સમાં યુદ્ધ, પ્રિયંકા ચાહર ચૌધરી કે ઈશા માલવીય – કોણ બનશે નવી નાગિન?
Satish Shah Funeral: સારાભાઈ vs સારાભાઈ’ ની ટીમ એ અનોખી રીતે આપી સતીશ શાહ ને શ્રદ્ધાંજલિ, રડી પડી રૂપાલી ગાંગુલી
Pooja Ruparel on Yash Chopra: દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ની ચુટકી એ યશ ચોપરા ને લઈને કર્યો મોટો ખુલાસો, સેટ પર કરતા હતા આવું વર્તન
Exit mobile version