Site icon

શ્વેતા તિવારીને કોર્ટમાંથી મળી રાહત! પતિ અભિનવ કોહલીએ લગાવ્યો હતો આ આરોપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ટીવી ઍક્ટ્રેસ શ્વેતા તિવારી અને તેના પતિ અભિનવ કોહલી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બે મહિના પહેલાં જ્યારે શ્વેતા તિવારી રિયાલિટી શો ખતરોં કે ખિલાડી ૧૧ના શૂટિંગ માટે કૅપટાઉન ગઈ હતી ત્યારે અભિનવ કોહલીએ સોશિયલ મીડિયાથી લઈને પોલીસ સુધી શ્વેતાની વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જાણકારી એવી હતી કે અભિનવે શ્વેતા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આ FIR વર્ષ 2017ની એક ઘટના પર કરવામાં આવી હતી. શ્વેતાએ થોડા વખત પહેલાં જ ખતરોં કે ખિલાડીનું શૂટિંગ પૂરું કર્યું છે અને તે મુંબઈ પરત ફરી છે. આ FIRમાં અભિનવે ખોટી NOC બનાવીને નાબાલીક પુત્રને UKની યાત્રા કરવાની અનુમતિ લેવાનો આરોપ શ્વેતા તિવારી પર લગાવ્યો હતો. સૂત્રોનું માનીએ તો અભિનવ અનુસાર NOC પર શ્વેતાએ નકલી સહી કરી હતી.

અરવિંદ શ્રીવાસ્તવનાં બૅન્ક ખાતાં ફ્રીઝ થયાં; આટલા કરોડ રૂપિયા બૅન્ક ખાતામાં હતા; જાણો વિગત

હવે ખબર એવી આવી રહી છે કે સેશન્સ કોર્ટે શ્વેતા તિવારીને આ FIR મામલામાં જમાનત આપી દીધી હતી, પરંતુ અત્યારે પણ પુત્ર રિયાંશને લઈને શ્વેતા અને અભિનવની વચ્ચે વિવાદ ચાલુ જ છે.

Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત
Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ ના સિક્વલ અંગે મોટી જાહેરાત.
Exit mobile version