Site icon

Sonu nigam: અયોધ્યાવાસીઓ માટે આવું નિવેદન આપી ફસાયો સોનુ નિગમ, શું ખરેખર ગાયકે કહી હતી આવી વાત? જાણો શું છે હકીકત

Sonu nigam: લોકસભા ચૂંટણી માં ઉત્તર પ્રદેશ ના ફૈઝાબાદ સીટ પર ભાજપ ની હાર બાદ સોનુ નિગમે એક નિવેદન આપ્યું હતું જે વાયરલ થઇ રહ્યું છે. લોકો સોનુ નિગમ ની આલોચના કરી રહ્યા છે તો ચાલો જાણીયે શું ખરેખર સોનુ નિગમે આ નિવેદન આપ્યું હતું.

sonu nigam post over ayodhya people not supported bjp know what is the truth

sonu nigam post over ayodhya people not supported bjp know what is the truth

News Continuous Bureau | Mumbai

 Sonu nigam: લોકસભા ચૂંટણી માં ઉત્તર પ્રદેશ ના ફૈઝાબાદ સીટ પર ભાજપ ની હાર થઇ છે. રામમંદિર નું નિર્માણ  લોકો ને એવું લાગતું હતું કે આ સીટ પર ભાજપ જ જીતશે પરંતુ એવું થયું નહીં રામમંદિર પણ ભાજપ ને બચાવી શક્યું નહીં. આ દરમિયાન, એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું હતું જેમાં ગાયક સોનુ નિગમે અયોધ્યાવાસીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તો ચાલો જાણીયે શું ખરેખર સોનુ નિગમે આ નિવેદન આપ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શૈલેષ લોઢા ની ભૂમિકા નહોતો ભજવવા માંગતો સચિન શ્રોફ, એનિમલ ફેમ આ અભિનેતા ના કહેવા પર કર્યો તારક મહેતા નો રોલ

સોનુ નિગમ નું ટ્વીટ 

જે ટ્વીટ વાયરલ થઇ રહ્યું હતું તે એકાઉન્ટ સોનુ નિગમ સિંહ ના નામ નું હતું તેને ટ્વીટ માં લખ્યું કે,’જે સરકારે આખી અયોધ્યાને રોશન કરી, નવું એરપોર્ટ આપ્યું, રેલ્વે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિર બનાવ્યું, આખે આખી મંદિરની અર્થવ્યવસ્થા બનાવી અને તે પાર્ટી ને અયોધ્યા સીટ પર જીત માટે સંઘર્ષ કરવો પડ્યો શરમજનક છે અયોધ્યાવાસીઓ!


આ ટ્વીટ સામે આવ્યા બાદ બધાને વાવું લાગ્યું કે આ ટ્વીટ ગાયક સોનુ નિગમે કર્યું છે પરંતુ હકીકત માં એવું નથી આ ટ્વીટ સોનુ નિગમ સિંહનું છે જે વકીલ છે. આ પ્રોફાઇલને ગાયક સોનુ નિગમ સાથે કોઈ લેવાદેવા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Abhinav Kashyap: ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને ખાન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, તેમનું નિવેદન થયું વાયરલ
Asha Bhosle birthday special: દિગ્ગ્જ ગાયિકા ની સાથે સાથે સફળ બિઝનેસ વુમન પણ છે આશા ભોંસલે, જાણો તેમના જન્મદિવસ પર તેમના વિશે અજાણી વાતો
Kartik Aaryan and Sreeleela: કાર્તિક આર્યન અને શ્રીલીલા ના ડેટિંગ ના સમાચારે પકડ્યું જોર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Amitabh Bachchan: મુંબઈમાં વર્ષો સુધી રહેવા છતાં મરાઠી ન આવડવા અંગે અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યો સવાલ, સોશિયલ મીડિયા પર બિગ બી એ આપ્યો આવો આપ્યો જવાબ
Exit mobile version