Taarak mehta ka ulta chashma: તારક મહેતા ના સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા, ગુમ થવાનું કારણ આવ્યું સામે

Taarak mehta ka ulta chashma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ગુરુચરણ સિંહ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા છે. ઘરે પરત ફર્યા બાદ પોલીસે તેમની પુછપરછ .કરી હતી.

by Zalak Parikh
Taarak mehta ka ulta chashma actor gurucharan singh returned home

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ulta chashma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી ની ભૂમિકામાં જોવા મળેલ અભિનેતા ગુરુચરણ સિંહ 22 એપ્રિલ થી ગાયબ હતા. તેમના પિતા એ તેમના ગૂમ થવાની ફરિયાદ પોલીસ માં નોંધાવી હતી. ગુરુચરણ સિંહ ની તપાસ કરી રહેલી પોલીસ ને તેમની કોઈ માહિતી મળી નહોતી. હવે 25 દિવસ શુક્રવારે ગુરુચરણ સિંહ તેમના ઘરે પરત ફર્યા છે. ઘરે પરત ફરવા ની ખબર મળતા પોલીસે તેમ્બે પુછપરછ પણ કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં આવશે મોટો ટ્વીસ્ટ, સિરિયલ ના સેટ પરથી લીક થઇ અરમાન અને રુહી ની તસવીર

તારક મહેતા ના સોઢી ઘરે પરત ફર્યા 

દિલ્હી પોલીસે ગુરુચરણ સિંહ ના અપહરણ નો કેસ નોંધ્યો હતો. ઘરે પરત ફરેલા ગુરુચરણ સિંહ ની પૂછપરછ દરમિયાન અભિનેતા એ પોલીસ અધિકારી ને જણાવ્યું કે, તે પોતાનું સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર હતો. પોલીસે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તે અમૃતસર અને લુધિયાણા જેવા અનેક શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયો હતો, પરંતુ બાદમાં તેને ખ્યાલ આવ્યો કે તેણે ઘરે પરત ફરવું જોઈએ.


તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલે ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં બેસવાનો હતો. જોકે, તે ફ્લાઈટમાં ચઢ્યો ન હતો અને ગુમ થઈ ગયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like