Site icon News Continuous Bureau | Mumbai

નેહા મહેતાએ શા માટે અંજલિભાભીનો રોલ છોડ્યો હતો; કારણ આવ્યાં સામે જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ૧૨ વર્ષથી અંજલિભાભીનો રોલ નિભાવી ચૂકેલી નેહા મહેતા ઘણી ફેમસ થઈ ગઈ હતી. આ લોકપ્રિય કૉમેડી શો સાથે ૧૨ વર્ષથી સંકળાયેલી હતી અને ચાહકોનું મનોરંજન કરતી હતી, પરંતુ વર્ષ 2020માં નેહાએ શોમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ એવી અફવા ફેલાઈ ગઈ હતી કે નેહા અને શોના નિર્માતા સાથે તકરાર થઈ છે, જેના કારણે નેહાએ આ શો છોડી દીધો છે, પરંતુ હકીકત કાંઈક બીજી જ છે. નેહાએ મીડિયાને જણાવ્યું કે આ શો છોડવો મારા માટે સહેલું નહોતું. આ શો છોડ્યા પછી મને સમજાયું કે હું ઘણું વધારે કરી શકું છું અને હવે હું ગુજરાતી ફિલ્મ તરફ વળી છું.

પવિત્ર રિશતાની નવી સિઝનમાં આ પૉપ્યુલર અભિનેતા નિભાવશે માનવનું પાત્ર; જાણો વિગત

નેહા મહેતાએ જણાવ્યું હતું કે તેણે હમણાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, પરંતુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી. આ ફિલ્મ સ્ત્રી સશક્તીકરણ ઉપર આધારિત છે અને નેહાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની વાર્તા મૉડર્ન નવદુર્ગા સાથે જોડાયેલી છે. આ અગાઉ પણ નેહા મહેતાએ વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેટરહાફમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Manav Gohil: પત્નીની સફળતા જોઈ મને ઈર્ષ્યા થતી: એક્ટર માનવ ગોહિલે વર્ષો પછી વ્યક્ત કરી મનની પીડા, શ્વેતા ક્વાત્રા સાથેના સંબંધો પર કર્યો મોટો ખુલાસો!
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યૂંકી 2’ ના સેટ પર છવાયો સન્નાટો: બરખા બિષ્ટે ‘નોયના ડાર્લિંગ’ ના પાત્રને કહ્યું અલવિદા, ઈમોશનલ વીડિયો થયો વાયરલ!
Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Exit mobile version