Site icon News Continuous Bureau | Mumbai

નેહા મહેતાએ શા માટે અંજલિભાભીનો રોલ છોડ્યો હતો; કારણ આવ્યાં સામે જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ૧૨ વર્ષથી અંજલિભાભીનો રોલ નિભાવી ચૂકેલી નેહા મહેતા ઘણી ફેમસ થઈ ગઈ હતી. આ લોકપ્રિય કૉમેડી શો સાથે ૧૨ વર્ષથી સંકળાયેલી હતી અને ચાહકોનું મનોરંજન કરતી હતી, પરંતુ વર્ષ 2020માં નેહાએ શોમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ એવી અફવા ફેલાઈ ગઈ હતી કે નેહા અને શોના નિર્માતા સાથે તકરાર થઈ છે, જેના કારણે નેહાએ આ શો છોડી દીધો છે, પરંતુ હકીકત કાંઈક બીજી જ છે. નેહાએ મીડિયાને જણાવ્યું કે આ શો છોડવો મારા માટે સહેલું નહોતું. આ શો છોડ્યા પછી મને સમજાયું કે હું ઘણું વધારે કરી શકું છું અને હવે હું ગુજરાતી ફિલ્મ તરફ વળી છું.

પવિત્ર રિશતાની નવી સિઝનમાં આ પૉપ્યુલર અભિનેતા નિભાવશે માનવનું પાત્ર; જાણો વિગત

નેહા મહેતાએ જણાવ્યું હતું કે તેણે હમણાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, પરંતુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી. આ ફિલ્મ સ્ત્રી સશક્તીકરણ ઉપર આધારિત છે અને નેહાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની વાર્તા મૉડર્ન નવદુર્ગા સાથે જોડાયેલી છે. આ અગાઉ પણ નેહા મહેતાએ વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેટરહાફમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version