Site icon News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર આ અભિનેત્રી ના દડદડ આંસુ વહી ગયા, વડાપ્રધાનને આ સવાલ પૂછ્યો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મીડિયામાં અનેક વખત વિવાદિત રહી છે. ભૂતકાળમાં ગાંધી પરિવાર બદલ એક વિડીયો બનાવવાના મામલે તેને જેલ પણ થઇ ચૂકી છે. જો કે હવે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આડા હાથે લીધા છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરેલા વીડિયોમાં રડતાં રડતાં કહ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંગાળમાં હિંસા નહીં રોકી શકે? વીડિયોમાં તેના આંસુ થંભી નથી રહ્યા. તેણે કહ્યું કે બંગાળમાં જે રીતે હિન્દુઓના ઘર પર હુમલા થઈ રહ્યા છે અને હિંદુઓ ની હત્યા થઇ રહી છે તે ચિંતાજનક બાબત છે.

Join Our WhatsApp Channel

ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.

આમ પાયલ રોહતગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળ સંદર્ભે કડક પગલા ઉઠાવવાની અપીલ કરી છે.

 

 

Salman Khan Moves HC Against Upcoming Film અપકમિંગ ફિલ્મ સામે હાઈકોર્ટ પહોંચ્યા સલમાન ખાન; જાણો શું છે મામલો
Mirzapur The Movie Song Controversy ‘મિર્ઝાપુર ધ મુવી’ પર વિવાદ ભાજપ નેતા એ સેન્સર બોર્ડ પાસે કરી આ માંગ
Orry Slams Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પર ઓરીએ આકાંક્ષા ચમોલાને આડે હાથ લેતા કહી આવી વાત
Mirzapur The Movie OTT Release મોટા પડદા પછી OTT પર જામશે ‘મિર્ઝાપુર’ ફિલ્મનો દબદબો; જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Exit mobile version