1K			
            
                    
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
શ્રીદેવીથી લઈને જયાપ્રદા, અસિન, કાજલ અગ્રવાલ અને તમન્ના ભાટિયા સુધીના અનેક સાઉથની અભિનેત્રી હિન્દી ફિલ્મ જગતમાં પણ પોતાની ઓળખ બનાવી છે. જો કે, તેમની વચ્ચે એક નામ છે જે ટોપ પર છે અને તે છે નયનતારા.
18 નવેમ્બરના રોજ નયનતારાનો જન્મ દિવસ(Birthday) છે, આ પ્રસંગે તેના જીવન વિશે જાણીએ.. નયનતારા(Nayantara) જન્મથી ઈસાઈ હતી. પરંતુ તેણીએ પોતાનો ધર્મ બદલી નાખ્યો અને હિન્દુ બની ગઈ. આવો જાણાવીએ તેની પાછળની ખાસ વાત. 
આર્ય સમાજના નજીકના સૂત્રોનું કહેવું છે કે નયનતારા ઈસાઈ ધર્મથી હિંદૂ ધર્મમાં પરિવર્તિન (Dharm parivartan)થઈ ગઈ છે. ભલે તે પોતેન આ મુદ્દા પર ક્યારેય વાત ન કરતી હોય. 
ડાયના મરિયમ(Diana Maryam) કુરિયનના રૂપમાં જન્મ લેનાર અને મોટી થયેલી નયનતારા જન્મજાત એક ઈસાઈ હતી. ફિલ્મોમાં આવવાના કારણે તેણે પોતાનું નામ બદલું પડ્યું. 
આ રીતે પડ્યું ‘નયનતારા’ નામ 
સૂત્રોનું કહેવું છે કે કથિત રીતે ચેનાનઈના આર્ય સમાજ મંદિરમાં હિંદૂ ધર્મ અપનાવ્યા બાદમાં તેણે પોતાનું નામ નયનતારા (actress changed her name) રાખી લીધુ હતું. 
શાસ્ત્રો અનુસાર કર્યુ ધર્મ પરિવર્તન 
ત્યાં જ તે શાસ્ત્રો અનુસાર દરેક ધાર્મિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ. આર્ય સમાજના નજીકના સૂત્રોનું કહેવું છે કે ‘શુદ્ધિ કર્મ’ની દરેક પ્રક્રિયાઓ, વૈદિક શુદ્ધિકરણ સાથે જોડાયેલી એક પ્રક્રિયાનું સાવધાનીપૂર્વક પાલન કરવામાં આવ્યું હતું. 
નયનતારાએ કર્યા મંત્ર જાપ 
તેમણે એમ પણ કહ્યું કે એક ‘હોમન’ અથવા અગ્નિ અનુષ્ઠાન આયોજીત કરવામાં આવ્યું હતું. જ્યાં નયનતારાએ ભજન અને સંકીર્તન મંત્રનો જાપ(Mantra Jaap) કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે નયનતારા શુદ્ધિકરણ સમારોહ બાદ તરત જતી રહી હતી. તેણે હિંદૂ ધર્મમાં ધર્માંતરણના પ્રમાણ પત્ર પણ જાહેર કર્યા હતા. 
માતા-પિતા ન હતા ઈચ્છતા ધર્મ પરિવર્તન 
જણાવવામાં આવી રહ્યું છે કે માતા-પિતાએ નયનતારાના હિંદૂ ધર્મ(Hindu Dharma)માં પરિવર્તિત થવાની ઈચ્છાનો વિરોધ કર્યો હતો.