Site icon

જાણીતા સિતારવાદક અને પદ્મભૂષણ વિજેતા એવા સુરના સમ્રાટનું થયું નિધન. કોરોના એ છીનવી લીધો સિતારો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

જાણીતા સિતારવાદક પંડિત દેવવ્રત ચૌધરી એટલે કે દેબુ ચૌધરીનું કોરોના ને કારણે નિધન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા.

Join Our WhatsApp Community

તે એટલું સુંદર સિતાર વગાડતા હતા કે તેમને કલા માટે પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

દિલ્હી ખાતે ગુરુ તેગબહાદુર હોસ્પિટલમાં તેમનો કોરોના માટે નો ઈલાજ ચાલી રહ્યો હતો પરંતુ તે અસફળ રહ્યો.

શાહિદ કપૂર બન્યો નિર્માતા. બનાવશે આ ફિલ્મ….જાણો વિગત
 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version