Site icon

Tunisha sharma suicide case: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાન ખાન ને લાગ્યો ઝટકો,હાઇકોર્ટ એ આપ્યો તેની અરજી પર આ ચુકાદો

Tunisha sharma suicide case: ટીવી અભિનેત્રી તુનીષા શર્મા આત્મહત્યા કેસ માં તેના કો સ્ટાર બાદ તેના કો-સ્ટાર શીઝાન ખાન ની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ અભિનેતા શીઝાન ખાને આ કેસને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ દાખલ કરાયેલી અરજી ફગાવી દેવામાં આવી છે.

tunisha sharma death bombay high court dismisses actor sheezan khan plea

tunisha sharma death bombay high court dismisses actor sheezan khan plea

News Continuous Bureau | Mumbai

Tunisha sharma suicide case: સોની સબ પર પ્રસારિત થતી સીરિયલ ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ની લીડ એક્ટ્રેસ તુનીષા શર્મા એ સેટ પર આત્મહત્યા કરી હતી તુનિષા આત્મહત્યા કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ શીઝાન ખાને કોર્ટમાં આ કેસ ને રદ કરવા અરજી કરી હતી. હવે કોર્ટે શીઝાનની અરજી ફગાવી દીધી છે. જેમાં તેણે તેની સામે નોંધાયેલી FIR રદ કરવાની વાત કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Orry manish malhotra party: પાપારાઝી સામે અજીબોગરીબ હરકત કરતો જોવા મળ્યો ઓરી,મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માંથી ઓરહાન અવતારમણિ નો અનસીન વિડીયો થયો વાયરલ

શીઝાન ખાન સામે નોંધાઈ હતી એફઆઈઆર 

તુનિષા શર્માની આત્મહત્યા બાદ તેની માતાએ શીઝાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તુનિષા ની માતા એ અભિનેતા વિરુદ્ધ FIR નોંધાવી હતી. જે બાદ શીઝાનને 70 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. હાલમાં અભિનેતા જામીન પર બહાર છે. શીઝાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવા અરજી કરી હતી, પરંતુ કોર્ટનો નિર્ણય તેની તરફેણમાં આવ્યો ન હતો. હાઈકોર્ટે શીઝાનની આ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. 

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version