Site icon

રામાનંદ સાગરની પૌરાણિક સીરીયલ ‘શ્રી કૃષ્ણ’માં ભીષ્મ પિતામહ નો રોલ કરનાર આ અભિનેતા આર્થિક સંકટમાં ફસાયા.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોના ને કારણે, કામના અભાવે અથવા લોકડાઉનમાં કામ અટકી જવાને કારણે લોકો આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ ટીવી કલાકારો પણ તેની પકડમાં આવી ગયા છે. શ્રી કૃષ્ણ સિરીયલમાં ભીષ્મ પિતામહનો રોલ કરનાર અભિનેતા સુનિલ નાગર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે  એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ ખુલાસો કર્યો છે.

  

સુનિલે કહ્યું કે તેની બધી થાપણો ખતમ થઈ ગઈ છે. પરિવારના સભ્યોએ પણ સંબંધો તોડી નાખ્યા છે. તે જ સમયે, કેટલીક વ્યક્તિગત સમસ્યાઓના કારણે, તેણે પોતાનું મકાન પણ વેચવું પડ્યું હતું અને હવે તે ભાડાના મકાનમાં રહે છે. પરંતુ હવે તે ભાડાના પૈસા ચૂકવવા માટે પણ અસમર્થ થઈ ગયો છે.

 

વધુમાં તેઓ જણાવે છે કે, 'હું એક પ્રશિક્ષિત ગાયક પણ છું. જેના કારણે થોડા દિવસો પહેલા મને રેસ્ટોરન્ટમાં ગાવાની ઓફર મળી. તે લોકો મારા રોજિંદા ખર્ચની પણ કાળજી લેતા હતા પરંતુ તે પછી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી અને તે રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી. જેના કારણે હું છેલ્લા કેટલાક મહિનાથી મારું ભાડુ ચૂકવવામાં પણ અસમર્થ છું.‘

તારા સુતારીયા એ શેર કરી બોલ્ડ તસવીરો. જોતજોતામાં થઇ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
 

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુનિલ નાગરે પૌરાણિક સિરીયલો જેમ કે 'ઓમ નમ: શિવાય', 'શ્રી ગણેશ' ચુક્યા છે.  

આ સિવાય  'તાલ', 'ચતુરસિંહ ટૂ સ્ટાર' અને 'યુ આર માય જાન' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version