Site icon

Priya Marathe: ‘પવિત્ર રિશ્તા’ની અભિનેત્રી પ્રિયા મરાઠે નું નિધન, આ બીમારી સામે હારી ગઈ જિંદગી ની જંગ

Priya Marathe: ટીવી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. 38 વર્ષ ની અભિનેત્રી પ્રિયા મરાઠે જેને પવિત્ર રિશ્તા માં કામ કર્યું હતું તેનું નિધન થયું છે.

TV Actress Priya Marathe Passes Away at 38 After Battling Cancer

TV Actress Priya Marathe Passes Away at 38 After Battling Cancer

News Continuous Bureau | Mumbai

Priya Marathe:  ‘પવિત્ર રિશ્તા’ થી ઘર ઘરમાં ઓળખ મેળવનાર પ્રિયા મરાઠે નું 38 વર્ષની નાની ઉંમરે નિધન થયું છે. કેન્સર  સામે લાંબી લડત બાદ તેણે મુંબઈના મીરા રોડ સ્થિત તેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેના નિધનથી ગુજરાતી અને હિન્દી ટીવી ઉદ્યોગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh: અંબાણીના ગણપતિ સેલિબ્રેશનમાં બાપ્પા ની ભક્તિ માં લીન જોવા મળ્યો રણવીર સિંહ, અભિનેતા નો ધમાકેદાર ડાન્સ વિડીયો થયો વાયરલ

પ્રિયા મરાઠે : એક બહુમુખી અભિનેત્રી

પ્રિયા મરાઠે નો જન્મ 23 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે સ્ટેન્ડ-અપ કોમેડી થી કરિયર શરૂ કર્યું હતું અને પછી ‘ચાર દિવસ સાસૂચે’ , ‘યા સુખાનો યા’ જેવા મરાઠી શોઝમાં કામ કર્યું. ‘પવિત્ર રિશ્તા માં’માં વર્ષા દેશપાંડે  ના પાત્રથી તેને ખાસ ઓળખ મળી હતી.


પ્રિયાને થોડા વર્ષો પહેલા કેન્સર થયું હતું. શરૂઆતમાં તે સારવારથી સુધરી રહી હતી, પરંતુ પછી ફરી કેન્સર ફેલાવા લાગ્યું અને શરીરે સારવારનો પ્રતિસાદ આપવાનો બંધ કરી દીધો. ‘તુ મેટશી નવાને’ (Tu Metshi Navane) શો દરમિયાન તેમની તબિયત વધુ બગડી હતી. તેના પતિ શંતનુ મોઘે સતત તેની સાથે રહ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version