Site icon

વરિષ્ઠ અભિનેતા અને રામાયણમાં રોલ નિભાવનાર આ અભિનેતા નું નિધન થયું. 

રામાનંદ સાગરની પ્રખ્યાત સિરીયલ રામાયણમાં રાજા દશરથના મહામંત્રી ‘આર્ય સુમંત’ની ભૂમિકા ભજવનાર વરિષ્ઠ અભિનેતા ચંદ્રશેખર વૈદ્યનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. 

મુંબઈમાં તેમના નિવાસસ્થાને  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્રએ જણાવ્યું હતું કે તેમને કોઈ જ બીમારી નહતી ગત સપ્તાહે તેમને એક દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

ચંદ્રશેખર 250થી વધુ ફિલ્મોમાં દેખાયા હતા અને અને 90નાં દાયકાના પૂર્વાર્ધ સુધી તેમણે ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 

ટૂંક સમય માટે, 1972-76  દરમિયાન તેમણે લેખક-દિગ્દર્શક ગુલઝારને પરિચય, કોશિશ, અચાનક, આંધી, ખુશ્બુ અને મૌસમ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા હતા.

આ વ્યક્તિને કારણે કોકોકોલાના ૩૦ હજાર કરોડ ધોવાઈ ગયા; જાગ્યો મોટો વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version