237
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે.
મળતી માહિતી મુજબ, તેમનું મૃત્યુ હૃદય સંબંધિત બિમારીના કારણે થયું છે.
તેમણે 03 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા.
અહેવાલો અનુસાર, મિથિલેશ ચતુર્વેદીને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓ તેમના વતન લખનઉ શિફ્ટ થયા હતા, જેથી તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે.
આ સમાચાર પણ વાંચો : ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુ ના શો છોડવા પર સામે આવી રાજ અનડકટ ની પ્રતિક્રિયા-કહી આ વાત
You Might Be Interested In