Site icon

પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન. આ ફિલ્મોના સંગીતે બનાવ્યા હતા પ્રખ્યાત

પ્રખ્યાત સંગીત નિર્દેશક વનરાજ ભાટિયાનુ નિધન થયું છે.

93 વર્ષીય સંગીતકાર ઘણા સમયથી બીમાર હતા અને આજે સવારે તેમણે તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા.

Join Our WhatsApp Community

તેઓ મંથન, ભૂમિકા, જાને ભી દો યારો, 36 ચૌરંગી લેન, દ્રોહકાલ જેવી ફિલ્મોમાં સંગીત આપી પ્રખ્યાત થયા હતા.

તેમને 1988 માં ટીવી પર રીલિઝ થયેલી ફિલ્મ તમસ માટે સર્વશ્રેષ્ઠ સંગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

આ સિવાય, સર્જનાત્મક તેમજ પ્રયોગાત્મક સંગીત માટે 1989 માં તેમને સંગીત નાટક એકેડમી પુરસ્કારથી અને 2012 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.  

દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન, આ બે રાજ્યોમાંથી આવતાં મુસાફરોએ રહેવું પડશે 14 દિવસ ક્વોરન્ટાઈનમાં

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version