Site icon News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Shooting: આ કારણે મેકર્સ એ અચાનક રોકવું પડ્યું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નું શૂટિંગ,રોહિત પુરોહિત ની એક પોસ્ટ માં થયો ખુલાસો

Yeh Rishta Kya Kehlata Hai Shooting: 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' નું શૂટિંગ અચાનક રોકી દેવામાં આવ્યું છે. આના પાછળ નું કારણ રોહિત પુરોહિત એ તેની પોસ્ટ માં આપ્યું છે.

Yeh Rishta Kya Kehlata Hai Shooting Halted Due to Heavy Rains in Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Shooting Halted Due to Heavy Rains in Mumbai

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Shooting: લોકપ્રિય ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નું શૂટિંગ મુંબઈમાં ભારે વરસાદ ને કારણે અચાનક રોકી દેવામાં આવ્યું છે.. શોમાં હાલમાં ઘણા રોમાંચક ટ્વિસ્ટ ચાલી રહ્યા છે, જેમાં અરમાન અને અભિરા એક રહસ્ય છુપાવી રહ્યા છે. શૂટિંગ અટકાવાની માહિતી શોના લીડ એક્ટર રોહિત પુરોહિતએ પોતે ઇન્સ્ટાગ્રામ પર BTS વીડિયો શેર કરીને આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: જાણો ભારત ની એર સ્ટ્રાઇક બાદ અમિતાભ બચ્ચન એવું તે કેવું ટ્વીટ કર્યું કે ફરી આવ્યા ચર્ચામાં

શૂટિંગ રોકાવાનું કારણ અને સેટની સ્થિતિ

રોહિત પુરોહિતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં વરસાદ પડી રહ્યો છે  અને ટીમના સભ્યો વરસાદથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેને લખ્યું કે “શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે, મુંબઈના વરસાદ ને કારણે.” સાથે જ તેણે જણાવ્યું કે આ મોસમ ના પહેલા વરસાદથી તેઓ ખૂબ ખુશ છે.


‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સતત ટીઆરપીલિસ્ટમાં ટોચ પર રહે છે. રોહિત પુરોહિત અને સમૃદ્ધિ શુક્લા ની જોડી દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે. શોમાં અરમાન, અભીરા, રૂહી અને અભીર જેવા પાત્રો દર્શકોના દિલ જીતી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version