News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સ્ટારપ્લસ ની લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે. સિરિયલ ના લેટેસ્ટ ટ્રેક માં રોહિત અને રુહી ના છૂટાછેડા ની વાત ચાલી રહી છે. આ કેસ માં અભીરા રુહી તરફ થી લડી રહી છે. હવે આ સિરિયલ માં મોટો ટ્વીસ્ટ આવવાનો છે જેને લઈને અરમાન ના જીવન માં તોફાન આવશે.
આ સમાચાર પણ વાંચો: Vicky and Rashmika: વિકી કૌશલ અને રશ્મિકા મંડન્ના એ લગાવી રેમ્પ પર આગ, બંને ની કેમેસ્ટ્રી જોઈ કેટરીના ને પણ થશે જલન, જુઓ વિડીયો
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો આવનાર એપિસોડ
મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં અભીરા ને બીમાર બતાવવામાં આવશે જેને લઈને અભીરા ના બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ અભીરા ના ટેસ્ટ ને લઈને પરેશાન અરમાન પોતે જ હોસ્પિટલ માંથી અભીરા ના બ્લડ ટેસ્ટ ના રિપોર્ટ લેવા જશે જેને જોઈને અરમાન ના પગ નીચે થી જમીન ખસકી જશે. તે ભાવુક થઈ જશે અને અભિરા નો બ્લડ રિપોર્ટ તેની અને પરિવારના બાકીના લોકોથી છુપાવવાનું નક્કી કરશે.હવે એ જોવાનું રહેશે કે અભીરા ને કઈ બીમારી છે.
View this post on Instagram
આ સિવાય સિરિયલ માં વધુ એક ટ્વીસ્ટ આવશે. મીડિયા રિપોર્ટ મુજબ રોહિત અને રુહી ના છૂટાછેડા નહીં થાય. રુહી પોતે રોહિત અને તેના લગ્ન ને એક ચાન્સ આપવા માંગે છે. હવે સિરિયલ માં બીજા કયા ટ્વીસ્ટ આવશે એ તો સિરિયલ જોયા બાદ જ ખબર પડશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)