Site icon

Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આવશે 15 વર્ષનો લિપ!અભિરા-અરમાન ની કહાની લેશે મોટો વળાંક, આના પર નેટિઝન્સ એ આપી આવી પ્રતિક્રિયા

Yeh Rishta Kya Kehlata Hai: અભિરાની જેલ યાત્રા પછી હવે માયરાની ટીનએજ સ્ટોરી પર ફોકસ, નવા પાત્રો અને નવી પેઢી સાથે આવશે નવો અધ્યાય

Yeh Rishta Kya Kehlata Hai to Take 15-Year Leap: Abhira’s Daughter Maira to Lead New Generation

Yeh Rishta Kya Kehlata Hai to Take 15-Year Leap: Abhira’s Daughter Maira to Lead New Generation

News Continuous Bureau | Mumbai 

Yeh Rishta Kya Kehlata Hai:  ટેલિવિઝનનો સૌથી લાંબો ચાલતો શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ હવે 15 વર્ષનો મોટો લિપ  લેવા જઈ રહ્યો છે. હાલમાં અભિરા જેલમાં છે અને અરમાન  અને ગીતાંજલિ તેમની દીકરી માયરાને ઉછેરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, લિપ પછી માયરા ટીનએજર તરીકે દેખાશે અને સ્ટોરી તેની આસપાસ ઘૂમશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Baaghi 4: બાગી 4ની ટિકિટ પર આટલા ટકા નું જાહેર થયું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મેળવશો ઓફર નો લાભ

માયરાની ટીનએજ લાઈફ પર ફોકસ થશે નવી કહાની

લિપ પછી માયરા એક યુવાન છોકરી તરીકે દેખાશે જે પોતાની માતા અભિરા વિશે સત્ય જાણવાની કોશિશ કરશે. અરમાન અને ગીતાંજલિ એ તેને અભિરા થી દૂર રાખી છે, પણ હવે તે સવાલો પૂછવા લાગી છે. આ નવી પેઢીનું નેરેટિવ  શોમાં તાજગી લાવશે અને નવા પાત્રોની એન્ટ્રી પણ થશે.


સોશિયલ મીડિયા પર લિપની ખબરથી ફેન્સમાં મિક્સ રિએક્શન છે. કેટલાકે કહ્યું કે વારંવારના લિપથી શો બોરિંગ બની રહ્યો છે, જ્યારે કેટલાક નવા અધ્યાય માટે ઉત્સાહિત છે. એક યુઝરે લખ્યું, “ભાઈ, હવે તો પુનર્જન્મ પણ આવી જશે!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત
Saiyaara OTT Release: સૈયારા ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અહાન અને અનીત ની ફિલ્મ
Ajey – The Untold Story Of A Yogi Trailer: યોગી આદિત્યનાથના જીવનની અનટોલ્ડ સ્ટોરી દર્શાવતું અજય નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,, ટ્રેલર જોઈને લોકો થયા ભાવુક
Exit mobile version