News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે.આ સિરિયલ માં ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે.સિરિયલ માં અભીરા અને અરમાન ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં,યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલે અનુપમાને પાછળ છોડી દીધી અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોકે, ફરી એકવાર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલના રેટિંગમાં ઘટાડો થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં, સીરિયલના મેકર્સે શોને લઈને એક મોટો નિર્ણય લીધો છે.આ સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં વધુ એક લિપ આવવાનો છે.
આ સમાચાર પણ વાંચો: Shahrukh, Ajay and Tiger: કાનૂની પેચ માં ફસાયા શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ, આ મામલે ત્રણેય ને મળી નોટિસ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લિપ
મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલ માં 3 મહિનાનો લિપ આવશે.જેમાં તમે જોશો કે અભિરા અને અરમાન માતાપિતા બનવા માટે IVF કરાવવાનું નક્કી કરશે. ટૂંક સમયમાં અભિરાને ખબર પડશે કે તે માતા નહીં બની શકે.આ જાણ્યા પછી અભિરાનું દિલ તૂટી જશે. અરમાન પણ અભિરાને સંભાળવાનો પ્રયાસ કરશે.
View this post on Instagram
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા પોદ્દાર હાઉસ છોડી એક નાના ઘર માં રહી રહ્યા છે અને જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)