Site icon News Continuous Bureau | Mumbai

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, અભિરા લેશે કરિયર માટે મોટો નિર્ણય, જાણો શો ના આવનાર એપિસોડ વિશે

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં ગીતાંજલિ ની મૃત્યુ થઇ છે હવે લાગે છે ફરી થી શો માં અરમાન અને અભીરા નો રોમાંસ જોવા મળશે

YRKKH Twist Abhira Leaves Armaan and Mayra, Heads to Jaipur for Law Studies

YRKKH Twist Abhira Leaves Armaan and Mayra, Heads to Jaipur for Law Studies

News Continuous Bureau | Mumbai 

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં ગીતાંજલિ ની મૃત્યુ થઇ છે હવે ફરીથી શો અરમાન અને અભિરા ના સંબંધો પર ફોકસ થતો જોવા મળશે. ગીતાંજલી ના અવસાન પછી આખો પરિવાર ઉદયપુર પાછો ફરશે. અહીંથી અરમાન અને અભિરા ની કેમેસ્ટ્રી ફરીથી આગળ વધશે. પરંતુ વાર્તા માં એક મોટો ટ્વીસ્ટ પણ આવવાનો છે. .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama: શું સમર બાદ હવે અનુપમા થશે અનુજ ની એન્ટ્રી? મેકર રાજન શાહીએ આપ્યો મોટો સંકેત

અભિરાનો મોટો નિર્ણય

મીડિયા રિપોર્ટ મુજબ અભિરા હવે માયરા ને અરમાન પાસે છોડી પોતાના કરિયર ને આગળ વધારવા માટે જયપુર જશે. તે લૉ પોસ્ટગ્રેજ્યુએશન  માટે એડમિશન લેશે. અરમાન બહારથી શાંત રહેશે, પણ અંદરથી તૂટી જશે.જયપુર પહોંચ્યા પછી અભિરાનો લુક બદલાઈ જશે. તે વધુ કોન્ફિડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ દેખાશે. અરમાન પણ અભિરાને ભૂલી શકશે નહીં અને એ જ કોલેજમાં એડમિશન લેશે જ્યાં અભિરા હશે. અહીંથી શરૂ થશે  કોલેજ રોમાન્સ.


આગામી એપિસોડ્સમાં દર્શકોને અરમાન-અભીરા વચ્ચે પ્રેમ, તણાવ અને ઇમોશનથી ભરપૂર પળો જોવા મળશે. શો ફરીથી પોતાના રોમેન્ટિક રૂટ્સ  તરફ પાછો ફરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version