Yuvraj singh: ક્રિકેટર યુવરાજ સિંહ ની બાયોપિક ની થઇ જાહેરાત, આ પ્રોડક્શન હાઉસ ના બેનર હેઠળ બનશે ફિલ્મ

Yuvraj singh: યુવરાજ સિંહ ના જીવન પર એક ફિલ્મ બની રહી છે જેની ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી છે.

Yuvraj singh biopic announce

Yuvraj singh biopic announce

News Continuous Bureau | Mumbai

Yuvraj singh: ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની વાર્તા હવે મોટા પડદા પર આવશે. તેની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિક ટી-સીરીઝના બેનર હેઠળ બનાવવામાં આવશે. ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા આ બાયોપિક પ્રોડ્યુસ કરશે. હવે પ્રશ્ન એ છે કે આ ફિલ્મ માં યુવરાજ સિંહ નું પાત્ર કોણ ભજવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: 70th national award: 70 માં નેશનલ ફિલ્મ એવોર્ડ માં ચાલ્યો સાઉથ ની ફિલ્મો નો જાદુ, શ્રેષ્ઠ અભિનેતા થી લઈને શ્રેષ્ઠ ફિલ્મ સુધી મેળવ્યા આટલા પુરસ્કાર

યુવરાજ સિંહ ની બાયોપિક 

યુવરાજ સિંહ ની બાયોપિક ની જાહેરાત થઇ ગઈ છે પરંતુ હજુ સુધી આ બાયોપિકનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી તેમજ  સ્ક્રીન પર યુવરાજ સિંહની ભૂમિકા કોણ ભજવશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.ફક્ત એટલું જ બહાર આવ્યું છે કે આ ફિલ્મ ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા સાથે મળીને યુવરાજ સિંહના જીવનની વાર્તા દર્શકો સામે લાવશે.


યુવરાજ સિંહ એ તેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જો તેની બાયોપિક બનશે તો તે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી ને પોતાના પાત્ર માં જોવા માંગે છે હવે જોવું એ રહ્યું કે યુવરાજ સિંહ ની આ ઈચ્છા પુરી થશે કે પછી અન્ય અભિનેતા આ ભૂમિકા ભજવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version