196
Join Our WhatsApp Community
મ્યાનમારમાં ત્યાંની સેના દ્વારા લોકો પર અત્યાચાર ચાલુ છે.
મ્યાનમારમાં મીડિયા ઉપર પ્રતિબંધ છે પરંતુ પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર આશરે 38 જેટલા લોકોના પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયા છે.
મ્યાનમારમાં લશ્કરે સરકારને ઉથલાવી પાડી છે તેમજ હાલ લોકોનું સરકાર સામે પ્રદર્શન ચાલુ છે.
You Might Be Interested In