Site icon News Continuous Bureau | Mumbai

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા પાકના વડા પ્રધાન ઈમરાન ખાનને લાગ્યો મોટો ઝટકો, આટલા મંત્રી લાપતા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનની પાર્ટીના 50 મંત્રી લાપતા થઈ ગયા છે.

ઈમરાન ખાનની સરકારના 25 સંઘીય, 19 સહાયક અને 4 રાજ્ય મંત્રી લાપતા છે. 

સંકટમાં કેટલાક નજીકના લોકોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો સાથ છોડી દીધો છે. 

ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી રાજીનામુ આપવુ પડશે હવે આ લગભગ નક્કી છે. 

ઉલ્લેખનીય છે કે 28 માર્ચે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થશે. 31 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.

આ સમાચાર પણ વાંચો : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ભર્યું આ ભયાનક પગલું, મહાયુદ્ધ શરૂ થવાની આશંકા; જાણો વિગતે

US Iran Conflict। અમેરિકાઈરાન વચ્ચે વધ્યો તણાવ! ઈરાની તેલ ટેન્કર પર એટેક બાદ ટ્રમ્પની ધમકી, દુનિયાભરમાં ફેલાયો ખળભળાટ
West Bengal BJP Victory 2026| બંગાળમાં કમળ ખીલતા જ વિદેશમાં ઉજવણી? આ દેશે PM મોદીની જીતને ગણાવી ‘ઐતિહાસિક’, જાણો કયો દેશ થયો ગદગદ
IndiaUS Trade Deal 2026 Updates। ભારતઅમેરિકા ટ્રેડ ડીલ ટ્રમ્પના મંત્રી ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતના કર્યા ભરપેટ વખાણ, વ્યાપાર સમજૂતી પર આપ્યું મોટું નિવેદન
Donald Trump Halt Project Freedom| અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર લગાવી કામચલાઉ બ્રેક, ઈરાન સાથે સમજૂતીની આશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું
Exit mobile version