Site icon News Continuous Bureau | Mumbai

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા પાકના વડા પ્રધાન ઈમરાન ખાનને લાગ્યો મોટો ઝટકો, આટલા મંત્રી લાપતા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનની પાર્ટીના 50 મંત્રી લાપતા થઈ ગયા છે.

ઈમરાન ખાનની સરકારના 25 સંઘીય, 19 સહાયક અને 4 રાજ્ય મંત્રી લાપતા છે. 

સંકટમાં કેટલાક નજીકના લોકોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો સાથ છોડી દીધો છે. 

ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી રાજીનામુ આપવુ પડશે હવે આ લગભગ નક્કી છે. 

ઉલ્લેખનીય છે કે 28 માર્ચે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થશે. 31 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.

આ સમાચાર પણ વાંચો : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ભર્યું આ ભયાનક પગલું, મહાયુદ્ધ શરૂ થવાની આશંકા; જાણો વિગતે

Bill Gates Daughter Jail બિલ ગેટ્સની દીકરીને થઈ શકે છે ૨૦ વર્ષની જેલની સજા, જાણો શું છે સમગ્ર મામલો?
France Gravelines Nuclear Power Plant એક નાનકડી દરિયાઈ જીવાતે કરી દીધો મોટો પાવર પ્લાન્ટ બંધ, ફ્રાન્સમાં આ કારણે વીજળી ઉત્પાદન અટક્યું.
Vladimir Putin AI Threat ‘હું કોઈનાથી ડરતો નથી’ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ના ખતરાઓ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દબંગ અંદાજ
Gautam Adani US Bribery Case ગૌતમ અદાણી અને સાગર અદાણીને અમેરિકન કોર્ટમાંથી ક્લીન ચિટ, છેતરપિંડી અને લાંચના તમામ કેસ સત્તાવાર રીતે રદ
Exit mobile version