Site icon

માત્ર એક આદતને કારણે જવાહીરી  પોતાની જિંદગી થી હાથ ધોઈ બેઠો- અમેરિકનો એ પકડી લીધો

News Continuous Bureau | Mumbai

દુનિયાના સૌથી કુખ્યાત આતંકી સંગઠન(Terrorist organization) અલ-કાયદાનો(Al-Qaeda) વડો અયમાન અલ-ઝવાહિરીનું(Ayman al-Zawahiri) મોત તેની જ એક આદતને કારણે થયુ છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ અલ-ઝવાહિરીનું મોત બાલ્કનીમાં બેસવાની(Balcony seating) આદતને કારણે થયું છે. 

રવિવારે જ્યારે જવાહિરી તેના ઘરની બાલ્કનીમાં ઉભો હતો ત્યારે અમેરિકી ડ્રોનથી(American drones) બે હેલફાયર મિસાઈલ(Hellfire Missile) છોડવામાં આવી હતી. 

આ હુમલામાં જવાહિરીનું મોત થયું પરંતુ તેના પરિવારના સભ્યોને કોઈ ઇજા પહોંચી ન હતી . 

ઉલ્લેખનીય છે કે રવિવારે અફઘાનિસ્તાનની(Afghanistan) રાજધાની કાબુલમાં(Kabul) અમેરિકી ડ્રોનથી બે હેલફાયર મિસાઇલોના ફાયરિંગથી જવાહિરી સાથેના તેના આતંકના શાસનનો અંત આવ્યો.

આ સમાચાર પણ વાંચો :  જવાહિરી ગયો હવે આ માણસ અલ કાયદાનો નવો અધ્યક્ષ બન્યો

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version