Site icon

પાકિસ્તાન માટે પરમાણુ હથિયારો બનાવનાર અબ્દુલ કાદીર ખાનનું થયું નિધન, ભારતના આ રાજ્યમાં થયો હતો જન્મ; જાણો તેમની કારકિર્દી વિશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના પિતા અને વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુલ કાદીર ખાનનું નિધન થયું છે. 

અબ્દુલ કાદિર ખાન કોરોના થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મૃત્યુ સાથે લડી રહ્યા હતા. 

ડોકટરના જણાવ્યાનુસાર અબ્દુલ કાદિરનું મૃત્યુ ફેફસાંના કામ ન કરવાને કારણે થયું છે.

તેઓને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે

ભોપાલ (ભારત) માં જન્મેલા અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના અણુ બોમ્બ ધડાકા બાદ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

પાકિસ્તાનમાં ડો. કાદિર ખાનને પાકિસ્તાનમાં ‘મોહસીન-એ-પાકિસ્તાન’ એટલે કે પાકિસ્તાનના રક્ષક તરીકે પણ ઓળખાતા હતા.

પાકિસ્તાનને પરમાણુ હથિયારથી સમૃદ્ધ દેશ બનાવવામાં તેમનો મોટો ફાળો છે. 

SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર :- આજે આ સમયે ઈન્ટરનેટ બેન્કિંગ સહિત આટલી સેવાઓ બંધ રહેશે; જાણો વિગત

Elon Musk: માઈક્રોસોફ્ટને ટક્કર આપવા ના ઈરાદા સાથે એલન મસ્કની આ કંપની કરી રહી છે ભરતી, જાણો વિગતે
Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Exit mobile version