463
Join Our WhatsApp Community
યુએઈ બાદ હવે ભારતથી ભાગેલા દુષ્કર્મ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે પણ પોતાના દેશ “કૈલાસા”મા ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે.
ખુદને ભગવાન તરીકે બતાવનારા નિત્યાનંદે આ નિર્ણય કોરોના સંક્રમણના કારણે લીધો હોવાનું જણાવ્યું છે.
નિત્યાનંદે પોતાના આદેશમાં કહ્યું છે કે, ભારત ઉપરાંત બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવનારા મુસાફરો પર પણ “કૈલાસા”માં રોક લગાવવામાં આવે છે.
You Might Be Interested In