Site icon

ઇમરાન ખાન ઉવાચ : સુધરી જાવ નહીતો ભારત જેવી હાલત થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર

પોતાના દેશમાં ટાંકણી પણ બનાવી શકનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નવી શેખી હાંકી છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના સંક્રમણ વધતા જશે તો પાકિસ્તાન ની હાલત પણ ભારત જેવી થશે. તેમણે લોકોને હાકલ કરી છે કે કોરોના ને ઝડપથી ફેલાતો રોકવા માટે સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ હવે માફ કરતા શીખી જવું જોઈએ.

Join Our WhatsApp Community


આ પ્રસંગે ઇમરાન ખાને પોતાના દેશના મૌલવીઓ ની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે કોરોના ને રોકવા માટે તેમણે લોકોનું સારું એવું પ્રબોધન કર્યું છે.

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.

Iran US War Kharg Island: ખર્ગ આઈલેન્ડ પર હુમલા બાદ ઈરાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, અમેરિકા અને સાથી દેશોને આપી ભયાનક અંજામની ચેતવણી.
Taliban Drone Attack Islamabad: પાકિસ્તાનમાં તાલિબાનનો આતંક! ઇસ્લામાબાદ એરપોર્ટ પર ભયાનક ડ્રોન એટેક, અનેક સૈનિકોના મોતના દાવાથી મચી ગઈ અફરાતફરી
De-dollarization Move: ઈરાનનો ‘યુઆન’ દાવ! ડોલરને ફેંકી દેશે બહાર? હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના વેપાર માટે ઈરાને બદલ્યા નિયમો.
US Strike on Iran Oil: ખર્ગ આઈલેન્ડ: ઈરાનની શક્તિ કે સૌથી મોટી નબળાઈ? અમેરિકાના નિશાને રહેલા આ ટાપુ પાછળનું અસલી ગણિત જાણો
Exit mobile version