Site icon News Continuous Bureau | Mumbai

ઇમરાન ખાન ઉવાચ : સુધરી જાવ નહીતો ભારત જેવી હાલત થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર

પોતાના દેશમાં ટાંકણી પણ બનાવી શકનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નવી શેખી હાંકી છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના સંક્રમણ વધતા જશે તો પાકિસ્તાન ની હાલત પણ ભારત જેવી થશે. તેમણે લોકોને હાકલ કરી છે કે કોરોના ને ઝડપથી ફેલાતો રોકવા માટે સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ હવે માફ કરતા શીખી જવું જોઈએ.

Join Our WhatsApp Channel


આ પ્રસંગે ઇમરાન ખાને પોતાના દેશના મૌલવીઓ ની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે કોરોના ને રોકવા માટે તેમણે લોકોનું સારું એવું પ્રબોધન કર્યું છે.

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.

India New Zealand Partnership ન્યૂઝીલેન્ડ ભારત સાથે જોડાયું ૨૦૩૫ સુધીમાં ખેડૂતોની આવક ૫૦% વધારવાના મોદીના વિઝનને ટોડ મેક્લેનું સમર્થન
Houthi 20 KM Underground Tunnels હૂતીઓએ બનાવી ૨૦ કિલોમીટર લાંબી ભૂગર્ભ સુરંગો બાબઅલમંદેબનો દરિયાઈ વેપાર માર્ગ બન્યો ટાર્ગેટ
US F16 Fighter Jet Crash અમેરિકામાં મોટી દુર્ઘટના મિશિગનમાં ચાલુ ઉડાને F16 ફાઈટર જેટ તૂટી પડ્યું, પાઈલટ સુરક્ષિત
Saudi Aramco Halts Crude Supply હોર્મુઝની સામુદ્રધુની બ્લોક થતાં વૈશ્વિક તેલ બજાર અસ્તવ્યસ્ત ભારતીય રિફાઇનરીઓને મળતું સાઉદી ક્રૂડ ખોરવાયું..
Exit mobile version