Site icon News Continuous Bureau | Mumbai

ઇમરાન ખાન ઉવાચ : સુધરી જાવ નહીતો ભારત જેવી હાલત થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર

પોતાના દેશમાં ટાંકણી પણ બનાવી શકનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નવી શેખી હાંકી છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના સંક્રમણ વધતા જશે તો પાકિસ્તાન ની હાલત પણ ભારત જેવી થશે. તેમણે લોકોને હાકલ કરી છે કે કોરોના ને ઝડપથી ફેલાતો રોકવા માટે સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ હવે માફ કરતા શીખી જવું જોઈએ.

Join Our WhatsApp Channel


આ પ્રસંગે ઇમરાન ખાને પોતાના દેશના મૌલવીઓ ની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે કોરોના ને રોકવા માટે તેમણે લોકોનું સારું એવું પ્રબોધન કર્યું છે.

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.

  Trump Iran Attack Decision – ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરનો મોટો હુમલો કેમ અટકાવ્યો? નિર્ણય પાછળના 4 મોટા કારણો આવ્યા સામે
Indonesia passenger ferry fire ઇન્ડોનેશિયામાં મુસાફરોથી ભરેલી ફેરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ૫ નાગરિકોના મોત, ૪૧ લાપતા
Sheikh Hasina સત્તા છોડ્યાના 2 વર્ષ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના આવશે મીડિયા સામે; કરી શકે છે મોટી જાહેરાત
Pakistan Khyber Pakhtunkhwa Peace Rally Blast પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામા અશાંતિ, શાંતિ રેલી દરમિયાન ભીષણ ધમાકો, પોલીસને નિશાન બનાવી ૭ ના મોત અને અસંખ્ય ઘાયલ
Exit mobile version