Site icon News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનમાં તાલીબાનનો દબદબો વધ્યો, ભારત સરકારે રાજદ્વારીઓને પાછા લાવવા માટે કર્યું આ કામ ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

અફઘાનિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

ભારત સરકારે નિર્ણય કર્યો છે કે તમામ કર્મચારીઓ, અધિકારીઓને મઝાર-એ-શરીફથી પાછા બોલાવવામાં આવશે.  

મઝાર-એ-શરીફમાં રહેલા ભારતીય દૂતાવાસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે મંગળવાર સાંજના મઝાર-એ-શરીફથી એક સ્પેશિયલ ફ્લાઇટ નવી દિલ્હી માટે રવાના થશે, જે ભારતીય આસપાસ છે તેઓ સાંજની ફ્લાઇટથી નવી દિલ્હી રવાના થઈ જાય. 

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં અત્યારે તાલિબાનનો કબજો છે. રાજધાની કાબૂલ સહિત કેટલાક અન્ય સ્થાનો પર જ હવે અફઘાની સરકાર એક્ટિવ છે. 

ભારત અફઘાનિસ્તાનમાં એક મહત્વનો ભાગ ભજવે છે, આવામાં તાલિબાન તરફથી ભારતીય લોકો પર નિશાન સાધી શકાય છે.

કલમ 370 નાબૂદ થયા બાદથી અત્યાર સુધીમાં અન્ય રાજ્યના માત્ર  આટલા વ્યક્તિઓએ J&K માં ખરીદી જમીન ; જાણો વિગતે 

Donald Trump। ‘તું પાગલ થઈ ગયો છે!’ જ્યારે નેતન્યાહૂ પર ભડક્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ; ફોન કોલની ઇનસાઇડ સ્ટોરી બહાર આવતા દુનિયા સ્તબ્ધ
IndiaVenezuela Oil Deal। પીએમ મોદી અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ વચ્ચે મેગા ડીલ, સસ્તા ઇંધણની આશા વધી
US War Powers Resolution| ટ્રમ્પ મનમાની નહીં કરી શકે! ઈરાન સામે યુદ્ધ રોકવા અમેરિકી સંસદનો મોટો પ્રસ્તાવ પાસ; વ્હાઇટ હાઉસમાં દોડધામ
US Trade Action। અમેરિકાની નવી ટ્રેડ પોલિસીથી ભારતને મોટો ઝટકો, ચીન અને બાંગ્લાદેશ પર પણ એક્શન
Exit mobile version