Site icon

બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય- ટીપુ સુલતાનની તલવાર સહિત આ શિલ્પ અને કલાકૃતિઓ દેશને પરત આપશે

News Continuous Bureau | Mumbai

ભારતમાંથી ચોરીને ઈંગ્લેન્ડ(England) લઈ જવામાં આવેલા સાત શિલ્પ(Seven sculptures) ભારત સરકારને(Indian Govt) પરત કરવાનો બ્રિટિશ સરકારે(British Govt) નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

ગ્લાસગોના મ્યુઝિયમમાં(Glasgow Museums) રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ(Indian Sculpture and Artifacts) ભારતને પરત કરવામાં આવશે. 

આમાં દગડી શિલ્પ અને મૈસૂરના શાસક(Sculpture and Rulers of Mysore) ટીપૂ સુલતાનની તલવારનો(Tipu Sultan's sword) પણ સમાવેશ થાય છે. 

આ તલવાર હૈદરાબાદના(Hyderabad) મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ 1905માં ત્યાંથી ચોરી લેવામાં આવી હતી.

બ્રિટન(Britain) સ્થિત ભારતીય હાઈ કમિશનરની(Indian High Commissioner) ટીમ તથા કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી(Calvingrove Art Gallery) વચ્ચે કરવામાં આવેલા એક કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી કરવામાં આવનાર છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

Iran-US Peace Talks: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: જેડી વેન્સ ઇસ્લામાબાદ રવાના! શું ઈરાન પાકિસ્તાન સાથે મૈત્રી નિભાવી અમેરિકા સાથે સમાધાન કરશે?
Israel Lebanon Conflict:ઈઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા: તોપો દ્વારા મિસાઈલોનો મારો, શું લોહિયાળ જંગ વચ્ચે સીઝફાયરની વાર્તા દબાઈ જશે?
Donald Trump Family Conflict:એપસ્ટાઈન ફાઈલ્સનો જિન્ની બહાર આવ્યો! મેલાનિયા ટ્રમ્પના એક નિર્ણયે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી, પરિવારમાં ભારે તણાવ
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
Exit mobile version