Site icon

બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય- ટીપુ સુલતાનની તલવાર સહિત આ શિલ્પ અને કલાકૃતિઓ દેશને પરત આપશે

News Continuous Bureau | Mumbai

ભારતમાંથી ચોરીને ઈંગ્લેન્ડ(England) લઈ જવામાં આવેલા સાત શિલ્પ(Seven sculptures) ભારત સરકારને(Indian Govt) પરત કરવાનો બ્રિટિશ સરકારે(British Govt) નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

ગ્લાસગોના મ્યુઝિયમમાં(Glasgow Museums) રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ(Indian Sculpture and Artifacts) ભારતને પરત કરવામાં આવશે. 

આમાં દગડી શિલ્પ અને મૈસૂરના શાસક(Sculpture and Rulers of Mysore) ટીપૂ સુલતાનની તલવારનો(Tipu Sultan's sword) પણ સમાવેશ થાય છે. 

આ તલવાર હૈદરાબાદના(Hyderabad) મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ 1905માં ત્યાંથી ચોરી લેવામાં આવી હતી.

બ્રિટન(Britain) સ્થિત ભારતીય હાઈ કમિશનરની(Indian High Commissioner) ટીમ તથા કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી(Calvingrove Art Gallery) વચ્ચે કરવામાં આવેલા એક કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી કરવામાં આવનાર છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version