Site icon

દુખદ- શીત યુદ્ધનો અંત લાવનાર આ દિગ્ગજ નેતાનું થયું નિધન- 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

News Continuous Bureau | Mumbai

સોવિયેત સંઘના(Soviet Union) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(Former President) મિખાઇલ ગોર્બાચેવનું (Mikhail Gorbachev) 91 વર્ષની વયે નિધન થયું છે. 

Join Our WhatsApp Community

તેઓ ઘણા સમયથી બીમાર હતા અને સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં(Central Clinical Hospital) સારવાર લઇ રહ્યા હતા પરંતુ તેઓ મોતની લડાઇ(Death Battle) સામે જંગ હારી ગયા. 

મિખાઇલે રક્તપાત વિના શીત યુદ્ધનો(Cold War) અંત લાવ્યો હતો, પરંતુ સોવિયેત સંઘના પતનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. 

મિખાઇલ સોવિયેત સંઘના છેલ્લા રાષ્ટ્રપતિ હતા. તેઓ સોવિયેત સંઘના અત્યંત પ્રભાવશાળી નેતા હતા. 

તેમને નોબેલ પુરસ્કાર(Nobel Prize ) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version