Site icon News Continuous Bureau

દુખદ- શીત યુદ્ધનો અંત લાવનાર આ દિગ્ગજ નેતાનું થયું નિધન- 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

News Continuous Bureau | Mumbai

સોવિયેત સંઘના(Soviet Union) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(Former President) મિખાઇલ ગોર્બાચેવનું (Mikhail Gorbachev) 91 વર્ષની વયે નિધન થયું છે. 

Join Our WhatsApp Community

તેઓ ઘણા સમયથી બીમાર હતા અને સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં(Central Clinical Hospital) સારવાર લઇ રહ્યા હતા પરંતુ તેઓ મોતની લડાઇ(Death Battle) સામે જંગ હારી ગયા. 

મિખાઇલે રક્તપાત વિના શીત યુદ્ધનો(Cold War) અંત લાવ્યો હતો, પરંતુ સોવિયેત સંઘના પતનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. 

મિખાઇલ સોવિયેત સંઘના છેલ્લા રાષ્ટ્રપતિ હતા. તેઓ સોવિયેત સંઘના અત્યંત પ્રભાવશાળી નેતા હતા. 

તેમને નોબેલ પુરસ્કાર(Nobel Prize ) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

US-Iran Conflict:ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો વળતો પ્રહાર: ‘નાકાબંધી કરવી એ રમત નથી’, હોર્મુઝમાં ગમે ત્યારે ભડકો થવાની આશંકા.
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
Iran Representative in India Statement: હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર! ભારતમાં પ્રતિનિધિએ જણાવી ખાસ શરત; જાણો શું છે ઈરાનની માંગ
Exit mobile version