Site icon

હવે પાકિસ્તાનની સત્તામાં પરિવર્તન થયું એટલે આ ભ્રષ્ટાચારી નેતા લંડનથી પાકિસ્તાન આવશે અને સત્તામાં હિસ્સો લેશે. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન(Pakistan)માં સત્તા પરિવર્તનના પડઘા લંડન(London)માં પડ્યા છે. 

Join Our WhatsApp Community

પાકિસ્તાન મુસ્લિમ લીગના (PML) નેતા નવાઝ શરીફ (Nawaz Sharif) ઇદ(Eid)ના તહેવાર પછી સ્વદેશે પહોંચે એવી શક્યતા છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ (PML-N)પીએમએલ-એનના નેતા જાવેદ લતિફે(Javed latif) કહ્યું હતું કે સાથી પક્ષોના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી નવાઝ શરીફ (Nawaz Sharif)ની પાકિસ્તાન વાપસી બાબતે નિર્ણય લેવાશે. 

ઉલ્લેખનીય છે કે 72 વર્ષના નવાઝ શરીફ સામે ઈમરાન ખાનની (Imran khan)સરકારે ભ્રષ્ટાચારનો કેસ ચલાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર : આ વિપક્ષી નેતા સર્વાનુમતે ચૂંટાયા નવા પ્રધાનમંત્રી, સંસદમાં થયું વોટિંગ… જાણો વિગતે

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Drone Attack on US Embassy in Riyadh: સાઉદી અરેબિયામાં અમેરિકી એમ્બેસી પર ડ્રોનથી હુમલો! CIA સેન્ટરને નિશાન બનાવ્યાનો રિપોર્ટ; જાણો કેટલી થઈ જાનહાની.
Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Trump Iran War Cost: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાનો આંધળો ખર્ચ, તેલના ભાવ અને ગ્લોબલ માર્કેટ પર શું થશે અસર? જુઓ વિગતવાર અહેવાલ
Exit mobile version