Site icon

પોતાની જાતને બચાવવા નીરવ મોદી અજમાવશે આ છેલ્લો પેંતરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

નીરવ મોદી ના પ્રત્યાર્પણ માટે તમામ કાર્યવાહી પતી ગઈ છે. ભારતીય ઓથોરિટીએ આ સંદર્ભે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. ત્યારે હવે નીરવ મોદી પાસે માત્ર છેલ્લું અસ્ત્ર બચ્યું છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ નીરવ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લન્ડન ની હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. આ અરજી નીરવ મોદી ના બચવા માટે નો છેલ્લો અને અંતિમ માર્ગ રહેશે. ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નીરવ મોદી ની તમામ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે. આ પરિસ્થિતિમાં હાઇકોર્ટમાં તેની અરજી બહુ લાંબી ટકે તેમ નથી. તેમ છતાંય મોદી પોતાના બચાવ માટે આ છેલ્લું પગલું ભરશે.

મુંબઈ શહેરમાં ત્રણ દિવસમાં રેમડેસિવિર ની કમી ઓછી થશે. શહેરને ઓછામાં ઓછા દૈનિક આટલા બધાં ઇંજેક્શન મળશે

Elon Musk: માઈક્રોસોફ્ટને ટક્કર આપવા ના ઈરાદા સાથે એલન મસ્કની આ કંપની કરી રહી છે ભરતી, જાણો વિગતે
Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Exit mobile version