Site icon

ભારતના આ પાડોશી દેશના પૂર્વ વડાપ્રધાનનું મોટું નિવેદન, કહ્યું – નેપાળમાં શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતની અહમ ભૂમિકા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

સીપીએન-માઓવાદી કેન્દ્રના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે મોટું નિવેદન આપ્યું છે. 

નેપાળમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત રણજિત રાયના પુસ્તક વિમોચન સમારોહમાં તેમણે કહ્યું કે, જો ભારત સકારાત્મક નહીં હોય તો નેપાળમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી શક્ય નથી. 

નેપાળમાં શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ભારતના સમર્થનથી શાંતિ પ્રક્રિયા શરૂ થઈ અને નેપાળમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.

ઉલ્લેખનીય છે કે નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદી અને ત્યારપછી સાત પાર્ટી ગઠબંધને 2005માં નવી દિલ્હીમાં 12-પોઈન્ટના કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી એક દાયકા લાંબા ગૃહયુદ્ધનો અંત આવ્યો.

મનપાનો રેઢીયાર કારભાર. શહેરના આ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ પ્રક્રિયામાં વિલંબ; ત્રણ વર્ષમાં માત્ર આટલા ટકા કામ થયું 

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version