પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાની પીએમ(Pakistani PM) શાહબાઝ શરીફે(Shahbaz Sharif) હવે શાંતિનો રાગ આલાપ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીના(Harvard University) વિદ્યાર્થીઓના એક ડેલિગેશન સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે, પાકિસ્તાન વાતચીતના માધ્યમથી ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છે છે.

કારણ કે યુદ્ધ બેમાંથી એક પણ દેશ માટે કાશ્મીર મુદ્દો(Kashmir issue) હલ કરવા માટેનો વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આઝાદીના(Pakistan's independence) પણ 75 વર્ષ પૂરા થયા છે અને ઈકોનોમિસ્ટ મેગેઝિનમાં(Economist Magazine) પીએમ શરીફે એક લેખ પણ લખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- હરિયાણામાં એક યુવક પોતે જીવતો હોવાની કાનૂની લડાઈ લડી રહ્યો છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More