News Continuous Bureau | Mumbai
પૂર્વ વડા પ્રધાન(Former Prime Minister) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickramasinghe) શ્રીલંકાના(Srilanka) અંતરિમ રાષ્ટ્રપતિ(Interim President) તરીકે શપથ(oath) લીધા છે.
તેમણેમુખ્ય ન્યાયાધીશ(Chief Justice) જયંત જયસૂર્યા(Jayant Jayasuriya) સમક્ષ અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે.
આ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ(Sri Lankan President) ગોટાબાયા રાજપક્ષેનું(Gotabaya Rajapaksa) રાજીનામું(Resignation) સ્વીકારવામાં આવ્યું.
સંસદ સભ્યોને(Members of Parliament) આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) કરાવવા માટે આમંત્રિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નાદાર દેશની અર્થવ્યવસ્થાને(economy) ન સંભાળવા બદલ પોતાની અને તેમના પરિવાર સામે વધી રહેલા જનઆક્રોશ વચ્ચે રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ રાજીનામું આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે