311
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
યુક્રેન રશિયા યુદ્ધનો પાંચમો દિવસ છે અને રશિયન સૈનિકો દ્વારા આક્રમણ યથાવત છે
આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ ઝેલેન્સ્કીએ રશિયા પર મોટો આક્ષેપ લગાવતા કહ્યુ છે કે, રશિયા તેમની હત્યા કરવા માંગે છે
એટલું જ નહીં 400 જેટલા આતંકીઓને કીવ પણ મોકલ્યાનો દાવો યુક્રેનના રાષ્ટ્રપતિએ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તેમણે પોતાને રશિયાને પહેલું નિશાન ગણાવ્યું છે.
ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, કહ્યું- આગામી આટલા કલાક ખૂબ જ પડકારજનક…
You Might Be Interested In