અફઘાનિસ્તાન બ્રેકિંગ ન્યુઝ : 150 ભારતીયોનું અપહરણ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

શનિવાર

કાબુલ એરપોર્ટ પાસે જે નાગરીકો વિદેશ જવા માટે ગીરદી કરી રહ્યા હતા તેમના પર તાલિબાને કાર્યવાહી કરી છે.

આશરે 150 લોકોના એરપોર્ટ થી અપહરણ કરવામાં આવ્યા છે.

અપહરણ થયેલા લોકો માંથી વધુ પડતા લોકો ભારતીય છે જેઓ એરપોર્ટમાં એન્ટ્રી મેળવવા માટે એરપોર્ટ પાસે મોજૂદ હતા. 

જોકે તાલિબાને સ્પષ્ટતા કરી છે કે જે લોકોને લઈ જવામાં આવ્યા છે તેઓને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે.

બૅન્ક લૉકરમાં પણ તમારી અનામત રાખવી હવે સુરક્ષિત નથી? જાણો કેમ? RBIનો બદલાયેલો નિયમ ગ્રાહકો માટે બની રહેશે નુકસાનકારક; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More