Site icon

પેગાસસ જાસૂસી મામલે UNએ વ્યક્ત કરી ચિંતા, સંયુક્ત રાષ્ટ્રસંઘે સરકારને આપી આ સલાહ 

પેગાસસ ફોન હેકિંગનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોચ્યો છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે.  

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સલાહ આપવામાં આવી છે કે સરકાર દ્વારા જાસૂસી પર રોક લગાવામાં આવે. તેમજ માનવાધિકારનું ઉલ્લંઘન ન થવું જોઈએ.

Join Our WhatsApp Community

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું કે વૈશ્વિક મીડિયા સંઘ દ્વારા ખબર પડી છે. ઈઝરાયલ સ્થિત એનએસઓ ગ્રુપના સોફ્ટવેરનો ઉપયોગ વિશ્વના પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને રાજનનેતાઓની જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે પેગાસસ ફોન હેકિંગને લઈને ભારતમાં ઘણો વિવાદ વકર્યો છે. સંસદમાં ચોમાસૂ સત્ર શરૂ થાય તે પહેલા તેની રિપોર્ટ આવી જેના કારણે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

કોંગ્રેસ દ્વારા આ મામલે સંયુક્ત સંસદીય સમિતિની માગ કરવામાં આવી છે. પરંતુ સરકારનું કહેવું છે કે આ બધું તેમની બદનામી માટે શડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે.

માત્ર બે-ચાર દિવસ નહીં આટલા બધા દિવસ મુંબઈ પર વરસાદ રહેવાનો છે.. ઓરેન્જ એલર્ટ જાહેર. જાણો વિગત.

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version