Site icon

અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોને સુરક્ષિત બહાર લાવવા માટે વાયુસેનાનું વિમાન પહોંચ્યું કાબુલ, અધિકારીઓ અને કર્મચારીઓને કરાશે એરલિફ્ટ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીને લેવા વાયુસેનાનું વિમાન કાબુલ પહોંચી ગયુ છે.

ભારતના અંદાજે 500 અધિકારી અને સંબંધિત સુરક્ષા કર્મચારીઓ ત્યાં ફસાયેલા છે. 

અમેરિકાના સુરક્ષાદળો દ્વારા ત્યાં ભીડને નિયંત્રિત કર્યા પછી વિમાને હવે કાબુલમાં ઉતરાણ કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ભારતના આશરે 500 અધિકારીઓ અને સુરક્ષા સંબંધિત કર્મચારીઓ અહીં ફસાયેલા છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન એરસ્પેસને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ કાબુલ જવાની હતી. પરંતુ એર ઇન્ડિયાએ જણાવ્યું કે, 'એરસ્પેસ બંધ હોવાના કારણે 12:30 વાગ્યે કાબુલની ઉડાન નહીં ભરી શકીએ.'

અફઘાનિસ્તાનની સ્થિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પે તોડ્યું મૌન, દેશની હાલત માટે બાયડનને ઠેરવ્યા જવાબદાર ; કરી આ માંગણી 

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version