Site icon

પાકિસ્તાન માટે પરમાણુ હથિયારો બનાવનાર અબ્દુલ કાદીર ખાનનું થયું નિધન, ભારતના આ રાજ્યમાં થયો હતો જન્મ; જાણો તેમની કારકિર્દી વિશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના પિતા અને વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુલ કાદીર ખાનનું નિધન થયું છે. 

અબ્દુલ કાદિર ખાન કોરોના થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મૃત્યુ સાથે લડી રહ્યા હતા. 

ડોકટરના જણાવ્યાનુસાર અબ્દુલ કાદિરનું મૃત્યુ ફેફસાંના કામ ન કરવાને કારણે થયું છે.

તેઓને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે

ભોપાલ (ભારત) માં જન્મેલા અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના અણુ બોમ્બ ધડાકા બાદ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

પાકિસ્તાનમાં ડો. કાદિર ખાનને પાકિસ્તાનમાં ‘મોહસીન-એ-પાકિસ્તાન’ એટલે કે પાકિસ્તાનના રક્ષક તરીકે પણ ઓળખાતા હતા.

પાકિસ્તાનને પરમાણુ હથિયારથી સમૃદ્ધ દેશ બનાવવામાં તેમનો મોટો ફાળો છે. 

SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર :- આજે આ સમયે ઈન્ટરનેટ બેન્કિંગ સહિત આટલી સેવાઓ બંધ રહેશે; જાણો વિગત

Trump: ગમે તેટલા મતભેદ હોય, તો પણ ટ્રમ્પ-પુતિન બંને પીએમ મોદી અને ભારતથી કેમ દૂર જઈ શકતા નથી?
Russia Ukraine War: આત્મસમર્પણની અણી પર યુક્રેન… જાણો પુતિન એ એવું તે શું કર્યું કે જલ્દી બદલાઈ શકે છે હાલત!
Pakistan Saudi Arabia: પાકિસ્તાને સાઉદી અરબ સાથે કર્યો આ કરાર, ‘ઓપરેશન સિંદૂર’થી ગભરાયેલા પાકિસ્તાને લોકો પાસે માંગી મદદ
India Pakistan Saudi Agreement: પાકિસ્તાન-સાઉદી અરબના રક્ષા કરાર પર આવ્યું ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો તેમને શું કહ્યું
Exit mobile version