Site icon

પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

પાકિસ્તાન(Pakistan) દુનિયામાં એકલું પડી ગયું છે ત્યારે ભારત(India) સાથે બગડેલા સંબંધો ફરી સુધારવા માટે વિદેશ પ્રધાન(Foreign Minister) બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ(Bilawal Bhutto-Zardari) અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.આમ પાકિસ્તાનની શાહનવાઝ સરકાર(Shahnawaz government) ભારત સાથે મૈત્રી ઇચ્છતી હોવાનો ઇશારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં(Terrorist attacks) પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

India Puts Trade Deal: ટ્રમ્પને ભારતનો આંચકો! વેપાર કરાર પર સહી કરવાનો ઈનકાર; ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ
Donald Trump: હોર્મુઝ સંકટ અને ટ્રમ્પનો ગુસ્સો: ‘અમે રક્ષણ આપ્યું અને આજે તેઓ જ સામે થયા’; પશ્ચિમી દેશો વિરુદ્ધ ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી આક્રમક નિવેદન.
Afghanistan-Pakistan War Escalates: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લોહિયાળ જંગ: કાબુલની હોસ્પિટલ પર પાકિસ્તાની વાયુસેનાનો બોમ્બમારો, 400 લોકોના મોતના દાવાથી હાહાકાર
Trump on Iran: ઈરાન અને પરમાણુ હથિયાર મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન, જણાવ્યું કે કેવી રીતે મધ્ય-પૂર્વ પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો
Exit mobile version