Site icon

પેંગોંગમાંથી ખસ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ ની સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સ્થાન સંદર્ભે ચીને મહત્વની વાત કરી. જાણો વિગત

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 ફેબ્રુઆરી 2021 

યુનાઇટેડ નેશન્સમાં હાલ પ્રશ્ન અને ઉત્તર નો દોર ચાલુ છે. આ દરમિયાન ભારતે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા જેના પર ચીને પોતાનો જવાબ આપ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત જણાવતા ચીને કહ્યું કે ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનવું છે પરંતુ આ સંદર્ભે ચીનનું માનવું છે કે ભારતને આ પદ આપતા પહેલા સંખ્યાબંધ વાતોનો વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત જો ભારતને આ પદ આપવામાં આવે તો માત્ર આ એક પદ નહીં આપવામાં આવે પરંતુ તેની સાથે બીજા અનેક મામલે વિસ્તારથી નિર્ણયો લેવામાં આવશે.

આમ ચીને પહેલીવાર ભારતના સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ સંદર્ભે પોઝીટીવ વિચાર રજુ કર્યા છે. જોકે તેમણે હજી એ વાતનો ખુલાસો નથી કર્યો કે બીજી કઈ બાબતો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સ્તર પર નિર્ણયો લેવા જોઈએ.

Iran-US Peace Talks: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: જેડી વેન્સ ઇસ્લામાબાદ રવાના! શું ઈરાન પાકિસ્તાન સાથે મૈત્રી નિભાવી અમેરિકા સાથે સમાધાન કરશે?
Israel Lebanon Conflict:ઈઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા: તોપો દ્વારા મિસાઈલોનો મારો, શું લોહિયાળ જંગ વચ્ચે સીઝફાયરની વાર્તા દબાઈ જશે?
Donald Trump Family Conflict:એપસ્ટાઈન ફાઈલ્સનો જિન્ની બહાર આવ્યો! મેલાનિયા ટ્રમ્પના એક નિર્ણયે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી, પરિવારમાં ભારે તણાવ
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
Exit mobile version