Site icon

પેંગોંગમાંથી ખસ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ ની સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સ્થાન સંદર્ભે ચીને મહત્વની વાત કરી. જાણો વિગત

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 ફેબ્રુઆરી 2021 

યુનાઇટેડ નેશન્સમાં હાલ પ્રશ્ન અને ઉત્તર નો દોર ચાલુ છે. આ દરમિયાન ભારતે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા જેના પર ચીને પોતાનો જવાબ આપ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત જણાવતા ચીને કહ્યું કે ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનવું છે પરંતુ આ સંદર્ભે ચીનનું માનવું છે કે ભારતને આ પદ આપતા પહેલા સંખ્યાબંધ વાતોનો વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત જો ભારતને આ પદ આપવામાં આવે તો માત્ર આ એક પદ નહીં આપવામાં આવે પરંતુ તેની સાથે બીજા અનેક મામલે વિસ્તારથી નિર્ણયો લેવામાં આવશે.

આમ ચીને પહેલીવાર ભારતના સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ સંદર્ભે પોઝીટીવ વિચાર રજુ કર્યા છે. જોકે તેમણે હજી એ વાતનો ખુલાસો નથી કર્યો કે બીજી કઈ બાબતો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સ્તર પર નિર્ણયો લેવા જોઈએ.

PM Modi Macron Mumbai Visit: ભારતનો વૈશ્વિક દબદબો! ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ગુજરાતી અને હિન્દીમાં પાઠવ્યા અભિનંદન; મુંબઈમાં મોદી-મેક્રોનની મુલાકાતથી પાકિસ્તાન-ચીનમાં ફફડાટ
US-Iran Conflict Update: ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીને ઈરાને ઘોળીને પીધી, જિનેવા મંત્રણા બાદ જેડી વેન્સે યુદ્ધના સંકેત આપ્યા.
India-Russia-China Relations: રશિયન તેલ પર અમેરિકી પ્રતિબંધોની ભારત પર અસર, ચીન અને રશિયાની નિકટતા ભારત માટે કેમ છે જોખમની ઘંટડી?
India-US Trade Deal Update: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ માટે ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકા જશે, જાણો ક્યારથી લાગુ થશે નવા નિયમો
Exit mobile version