Site icon

કોરોના રસી અંગે થયો ચોંકાવનારો ખુલાસો, આ દેશમાં ચીનની વેક્સીન લેનારા 73% લોકોના થયા મૃત્યુ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ચીન ની કોરોના રસીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ચીનની રસી સિનોવાક નિષ્પ્રાણ સાબિત થઈ છે.

મલેશિયામાં 1 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર 2021 વચ્ચે કોરોનાથી 7636 મૃત્યુ થયા હતા. તેમાંથી 2159 એવા હતા કે બંને ડોઝ આપ્યાને 14 દિવસ થયા હતા. 

આશ્ચર્યની વાત એ છે કે આમાંથી 1573 એટલે કે 72.8% એવા હતા જેમને ચીનની સિનોવાક રસી અપાઈ હતી.

મલેશિયામાં જીવ ગુમાવનારા 7636 દર્દીઓમાંથી 4076ને રસી મળી ન હતી. 1401 બીજો ડોઝ આપવાનો બાકી હતો. 

બંને ડોઝ લીધા પછી મૃત્યુ પામેલા 75% લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. 94% લોકો એવા હતા જેમને એક કરતા વધુ બીમારીઓ હતી. 

ફાઈઝરના એક ડોઝ પછી કોરોનાથી 550 મૃત્યુ (25.5%) અને એસ્ટ્રાઝેનેકાના સંપૂર્ણ ડોઝ પછી કોરોનાથી 36 મૃત્યુ (1.7%) થયા હતા.

ઉલ્લેખનીય છે કે ચીને ચારેય ક્ષેત્રો (એશિયા પેસિફિક, યુરોપ, લેટિન અમેરિકા, આફ્રિકા)ના 113 દેશોને કોરોનાની રસી આપી છે.

સાવચેત રહેજો! યુરોપ બન્યું કોરોના મહામારીનું કેન્દ્ર, આ દેશોમાં ફરી લોકડાઉનની વિચારણા, જાણો વિગતે

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
Exit mobile version