Site icon

સંકટ સમયમાં શ્રીલંકા છોડી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુશ્કેલી વધી- આ દેશમાં યુદ્ધ અપરાધ માટે દાખલ થઈ ફરિયાદ 

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા (Sri Lanka) છોડીને સિંગાપોર (Singapore) પહોંચેલા શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa)ની મુશ્કેલીમાં વધારો થયો છે. 

Join Our WhatsApp Community

દક્ષિણ આફ્રિકા(South Africa) સ્થિત અધિકાર જૂથે સિંગાપોરના એટર્ની જનરલને ફોજદારી ફરિયાદ સબમિટ કરી છે.

ફરિયાદમાં કથિત યુદ્ધ અપરાધો માટે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. 

ઇન્ટરનેશનલ ટ્રુથ એન્ડ જસ્ટિસ પ્રોજેક્ટના વકીલોએ 63 પાનાની ફરિયાદ સબમિટ કરી છે.

ફરિયાદમાં વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રાજપક્ષેએ 2009ના ગૃહ યુદ્ધ દરમિયાન જિનીવા સંમેલનોનું ગંભીર ઉલ્લંઘન કર્યું હતું, જ્યારે તેઓ સંરક્ષણ સચિવ હતા.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં 13 વર્ષ પછી સૌથી મોટો લઠ્ઠાકાંડ- એક બાદ એક મોત- અનેક પરિવારમાં માતમ- આ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં આટલા લોકોના મોત

Strait of Hormuz Security: ઈરાનના ‘હોર્મુઝ ચોકપોઈન્ટ’ પર ટ્રમ્પની સીધી નજર! ભારત સહિત અનેક દેશોને મોટી રાહત આપતી વ્યૂહરચનાનો ખુલાસો; વાંચો લેટેસ્ટ અપડેટ
US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો
Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..
Middle East War Day 6: અમેરિકાએ ડુબાડ્યું ઈરાની યુદ્ધજહાજ, ઈઝરાયેલ પર મિસાઈલ વર્ષા; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ, જાણો લેટેસ્ટ અપડેટ.
Exit mobile version