Site icon News Continuous Bureau | Mumbai

સંકટ સમયમાં શ્રીલંકા છોડી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુશ્કેલી વધી- આ દેશમાં યુદ્ધ અપરાધ માટે દાખલ થઈ ફરિયાદ 

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા (Sri Lanka) છોડીને સિંગાપોર (Singapore) પહોંચેલા શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa)ની મુશ્કેલીમાં વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

દક્ષિણ આફ્રિકા(South Africa) સ્થિત અધિકાર જૂથે સિંગાપોરના એટર્ની જનરલને ફોજદારી ફરિયાદ સબમિટ કરી છે.

ફરિયાદમાં કથિત યુદ્ધ અપરાધો માટે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. 

ઇન્ટરનેશનલ ટ્રુથ એન્ડ જસ્ટિસ પ્રોજેક્ટના વકીલોએ 63 પાનાની ફરિયાદ સબમિટ કરી છે.

ફરિયાદમાં વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રાજપક્ષેએ 2009ના ગૃહ યુદ્ધ દરમિયાન જિનીવા સંમેલનોનું ગંભીર ઉલ્લંઘન કર્યું હતું, જ્યારે તેઓ સંરક્ષણ સચિવ હતા.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં 13 વર્ષ પછી સૌથી મોટો લઠ્ઠાકાંડ- એક બાદ એક મોત- અનેક પરિવારમાં માતમ- આ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં આટલા લોકોના મોત

RussiaIndia Relations| ભારત માટે રાહતના સમાચાર રશિયા બન્યું સંકટમોચક, હોર્મુઝ સ્ટ્રેટમાં રશિયન જહાજો માટે ઈરાને ખોલ્યો સુરક્ષિત માર્ગ.
Hormuz Strait| સીઝફાયર એક્સટેન્શન પર ઈરાનનો કટાક્ષ અમેરિકાને આપ્યો સ્પષ્ટ જવાબ
Donald Trump| ઈરાનયુએસ યુદ્ધવિરામ પાછળનું મોટું રહસ્ય ટ્રમ્પની આ રણનીતિ બદલી શકે છે મધ્ય પૂર્વનું રાજકારણ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Exit mobile version