Site icon

નેપાળમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે ઑક્સિજનની ભારે તંગી; રાખી રહ્યું છે ભારત પાસેથી મદદની આશા…

નેપાળમાં કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ વધુ કથળતાં હવે અહીં ઑક્સિજનની અછત વર્તાઈ રહી છે; ત્યારે નેપાળને આશા છે કે ભારત એને મદદ કરશે 

નેપાળના વડા પ્રધાન ઓલીના વિદેશી બાબતોના સલાહકાર રંજન ભટ્ટરાયે મીડિયાને કહ્યું કે, “નેપાળમાં ઑક્સિજનના અભાવથી લોકોની ચિંતા વધી ગઈ છે. અહીં ઑક્સિજનની માગમાં 10 ગણો વધારો થયો છે. અમે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ.”

Join Our WhatsApp Community

આમ વડા પ્રધાન ઓલી ચીનના મિત્ર છે, પરંતુ મદદની આશા તેઓ ભારત પાસે રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સંસદમાં વિશ્વાસ ગુમાવ્યાના ચાર દિવસ બાદ કેપી શર્મા ઓલીએ શુક્રવારે ત્રીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.

વાવાઝોડાનું નામ તાઉતે કોણે રાખ્યું? નામનો અર્થ શું થાય છે? જાણો અહીં
 

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version