Site icon

અફઘાનિસ્તાન: બોમ્બ બ્લાસ્ટનું નિશાન તાલિબાન પોતે બન્યું, કાબુલ-જલાલાબાદમાં થયેલા વિસ્ફોટમાં આટલા  લોકોના થયા મોત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

અફગાનિસ્તાનમાં તાલિબાનોના સત્તા પર પાછા ફરવાની સાથે દેશની હાલત બગડવાનું શરૂ થઈ ગયું છે. 

નંગરહાર પ્રાંતનું જલાલાબાદ આતંકી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે. જલાલાબાદમાં સતત બીજા દિવસે એક બસ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. 

તાલિબાનોને નિશાન બનાવીને થયેલા આ હુમલામાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.  તદુપરાંત આ બોમ્બ વિસ્ફોટમાં તાલિબાનનો એક ફાઈટર પણ ઘાયલ થયો છે. 

તાલિબાનો પર આઈએસ આતંકી હુમલા કરી રહ્યું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. 

જોકે, આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી.

ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version