Site icon

અફઘાનિસ્તાન: બોમ્બ બ્લાસ્ટનું નિશાન તાલિબાન પોતે બન્યું, કાબુલ-જલાલાબાદમાં થયેલા વિસ્ફોટમાં આટલા  લોકોના થયા મોત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

અફગાનિસ્તાનમાં તાલિબાનોના સત્તા પર પાછા ફરવાની સાથે દેશની હાલત બગડવાનું શરૂ થઈ ગયું છે. 

નંગરહાર પ્રાંતનું જલાલાબાદ આતંકી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે. જલાલાબાદમાં સતત બીજા દિવસે એક બસ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. 

તાલિબાનોને નિશાન બનાવીને થયેલા આ હુમલામાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.  તદુપરાંત આ બોમ્બ વિસ્ફોટમાં તાલિબાનનો એક ફાઈટર પણ ઘાયલ થયો છે. 

તાલિબાનો પર આઈએસ આતંકી હુમલા કરી રહ્યું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. 

જોકે, આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી.

ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે

Masterstroke of India’s foreign policy:ભારતની વિદેશ નીતિનો માસ્ટરસ્ટ્રોક: એસ. જયશંકરે સમજાવ્યું ઇઝરાયલ સાથેની દોસ્તી અને ઇરાન સાથેના સંબંધોનું ગણિત.
Donald Trump Iran Statement: ટ્રમ્પની ભયાનક ધમકી! ‘ઈરાનને દુનિયાના નકશા પરથી મિટાવી દઈશું’, જાણો કેમ ભડક્યા ટ્રમ્પ.
Relief for India: ઈરાન-ભારત દોસ્તીની મિસાલ: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો માટે રસ્તો સાફ, જાણો કયા 5 દેશોને મળી છૂટ.
Middle East Crisis: હોર્મુઝ પછી હવે ‘બાબ અલ-મંડેબ’ સીલ થશે? ઈરાનના આક્રમક તેવરથી દુનિયાભરમાં હલચલ
Exit mobile version