Site icon

ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે તાલિબાન, ભારત-પાકિસ્તાન પર કહી આ વાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

અફઘાનિસ્તાન પર તાલિબાનનું રાજ સ્થાપિત થયા બાદ પાડોશી દેશો સાથે સબંધને લઇને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે. 

આ બધા વચ્ચે તાલિાબને કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાને પોતાના વિવાદ વચ્ચે અફઘાનિસ્તાનને ના ઘસેડવુ જોઇએ.

કતારના દોહામાં તાલિબાનના રાજકીય મામલાના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકજઇનું કહેવુ છે કે તાલિબાન દરેક દેશ સાથે પોતાના સારા સબંધ બનાવવા માંગે છે.

એક ઇન્ટરવ્યૂમાં તાલિબાની નેતાએ આ બધી વાતોને ખોટી ગણાવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાલિબાન પાકિસ્તાન સાથે મળીને ભારત વિરૂદ્ધ એકજુટ થશે. 

તેને ખોટી ગણાવતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકજઇએ કહ્યુ કે અમે આવુ કઇ પણ નથી કહ્યુ, અમે પોતાના દરેક પાડોશી સાથે સારા સબંધ ઇચ્છીએ છીએ. 

માનવામાં આવી રહ્યુ છે કે શેર મોહમ્મદ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી બની શકે છે, એવામાં તેમણે ભારત સાથે સારા રાજકીય, વેપારીક અને આર્થિક સબંધ સ્થાપિત કરવાની વાત કરી છે.

ઈડીએ આ શિવસેના સાંસદ ના ઘરે અને ઓફીસમાં પાડ્યા દરોડા, કરોડોની હેરાફેરીનો આરોપ; જાણો વિગતે

Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
‘Donald Trump Middle East Policy: મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત; શું અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? જાણો લેટેસ્ટ અપડેટ.
Tragic Accident Near Panvel: મહારાષ્ટ્રમાં કાળમુખો અકસ્માત: IIT બોમ્બેના ૩ તેજસ્વી વિદ્યાર્થીઓના મોત; લોનાવાલાથી સૂર્યોદય જોઈ મુંબઈ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Exit mobile version